Bhavan's Logo

Library Home | Online Library Catalogue | Contact Us


Munshi Saraswati Mandir Granthagar
(THE BHAVAN'S LIBRARY)

હિંદ સ્વરાજ ક્વિઝ
ક્વિઝ ગુજરાતી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે


"તેમના વિચાર ખોટા ને આપણા ખરા જ છે, તથા આપણા વિચાર પ્રમાણે ન વર્તે તે દેશના દુશ્મન છે, એમ ગણી લેવું એ ખરાબ વૃત્તિ છે."

હિંદ સ્વરાજ [પ્રકરણ ૧]

"રેલવેથી મરકી ફેલાઈ છે. જો રેલ ન હોય તો થોડાં જ માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે અને તેથી ચેપી રોગી આખા દેશમાં નહીં જઈ શકે. સહેજે 'સેગ્રેગેશન' – સુતક – આપણે પહેલાં પાળતા."
હિંદ સ્વરાજ [પ્રકરણ ૯]

"હું વાચકને એક ચેતવણી આપવા ઈચ્છું છું. તે એમ ન માની બેસે કે આ પુસ્તકમાં જે સ્વરાજનો ચિતાર આપ્યો છે તેવા સ્વરાજની સ્થાપના માટે હું આજે પ્રયત્ન કરી રહ્યો છું. હું જાણું છું કે હિંદુસ્તાન હજુ એને માટે તૈયાર નથી."

યંગ ઇન્ડિયા [જાન્યુઆરી, ૧૯૨૧]